નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ એટલે કે અર્જુન નું સૈન્ય પરીક્ષણ માં આપણે સાંભર્યું કે અર્જુન શું કામ માટે શોક કરતો હતો યુદ્ધ માં એને કોને જોઈને તે યુદ્ધ કરવાનું ના કહે છે, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડમાં આપણે સાંભરસું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કઈ રીતે આત્મા વિશે તેમજ ઇન્દ્રિયો વિશે સમજાવે છે..
આ બધુ જાણીશું આજના એપિસોડ માં.....
મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..
જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA